ભારતમાં પંચાયતી રાજ | રચના, સત્તાઓ અને કાર્યોની સંપૂર્ણ માહિતી
પંચાયતી રાજ એ ભારતની ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય વ્યવસ્થા છે. તે લોકશાહીના વિકેન્દ્રીકરણનું એક માધ્યમ છે, જેમાં સત્તા અને સંસાધનો કેન્દ્ર અને રાજ્ય સરકારોથી સ્થાનિક સમુદાયો સુધી પહોંચાડવામાં આવે છે. મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજના સ્વપ્નને સાકાર કરવા માટે પંચાયતી રાજની હિમાયત કરી હતી. આ વ્યવસ્થાને 1992માં 73મા બંધારણીય સુધારા દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. આ અધ્યાયમાં